fbpx
ગુજરાત

આર્મી વેલ્ફરમાં દાન માટે જગદીશ ત્રિવેદીનું જીલ્લા કલેક્ટર દ્રારા બહુમાન

આર્મી વેલ્ફર સંસ્થા શહીદોના પરિવારના પુનર્વસન માટે સુંદર કામગીરી કરે છે. જીલ્લા કલેક્ટર આ સંસ્થાના પ્રમુખસ્થાને હોય છે. જગદીશ ત્રિવેદીએ આ સંસ્થાને પાંચ લાખ રુપિયાનું દાન આપ્યું એ માટે જીલ્લા કલેક્ટર શ્રી કેયુર સંપટ દ્વારા જગદીશ ત્રિવેદીને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્મી વેલ્ફર સંસ્થાનાં સુરેન્દ્રનગરનાં કર્મચારીઓ તથા સંનિષ્ઠ શિક્ષક ભરત દેવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/