fbpx
ગુજરાત

વેરાવળમાં આજે જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન(પ્રસાદી) નું ભવ્ય આયોજન

વેરાવળ શહેર માં જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા બોર્ડીંગ ખાતે લોહાણા જ્ઞાતિ સમુહભોજન નું આયોજન કરાયેલછે તેમાં જ્ઞાતિગંગાના દર્શનનો લાભ લેવા રધુવંશી પરીવારોને સહભાગી થવા જાણ કરાયેલ છે.વેરાવળ ભાલકા ભીડીયા જી.આઈ.ડી.સી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપા ની પુણ્યતિથી તાપ/૩/૨૪ મંગળવારે સમુહ લોહાણા જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરાયેલ છે આપ્રસંગે જલ્યાણ ગ્રુપ દ્રારા થઈ રહેલ હોય ત્યારે દીપક કકકડે જણાવેલ હતું કે સાંજે ૭ કલાકે લોહાણા બોર્ડીંગ બસ સ્ટેન્ડ સામે વિશાળ ગ્રાઉન્ડ માં આ આયોજન કરાયેલ છે જેમાં જલારામ બાપાને પુજન, પ્રસાદ ધરી સમુહ જ્ઞાતિ ભોજનની શરૂઆત કરાશે દર વર્ષે યોજાનાર આ કાર્યક્રમ માં જલ્યાણ ગ્રુપ ના તમામ કાર્યકરો તેમજ સેવા આપનાર તમામ યુવાનો તડામાર તૈયારીઓ કરી રહેલ છે આ સમુહ ભોજન માં સીનીયર સીટીજન ભાઈઓ બહેનો માટે ટેબલ ખુરશી ની વ્યવસ્થા રખાયેલ છે જેથી આ કાર્યમાં સહપરીવાર ને પધારવા તેમજ જ્ઞાતિ ગંગા દર્શન નો લાભ લેવા એક યાદીમાં જણાવેલ છે.

ReplyReply allForwardYou can’t react with an emoji to a large group
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/