fbpx
ગુજરાત

કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું ગુજરાતમાં પણ પ્રદર્શનસુરત અને રાજકોટમાં કાર્યકર્તાઓ વિરોધ કરે એ પહેલા જ ધરપકડ કરાઈ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેજરીવાલને ઁસ્ન્છ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લિકર પોલિસીમાં મની લોન્ડ્રિંગને લઈને કેજરીવાલની ઈડ્ઢએ ધરપકડ કરવામા આવી છે. ઈડ્ઢ કેજરીવાલના રિમાન્ડ મેળવવા પ્રયાસો કરશે. કેજરીવાલે ઈડ્ઢ લોકઅપમાં રાત વિતાવી હતી. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે ઈડ્ઢએ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલને ઈડ્ઢ ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. કેજરીવાલે ઈડ્ઢ લોકઅપમાં રાત વિતાવી. ત્યારે આજે ગુજરાતભરમાં છછઁ ના કાર્યકર્તાઓદ ્‌વારા કેજરીવાલની ધરપકડનો વિરોધ કરાયો છે. જેમાં મોટી સંખ્યામા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુ્‌ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપના કાર્યકરોએ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરી ધરપકડ વ્હોરી હતી.

અમદાવાદમાં ઇશુદાન ગઢવી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. તો જામ જાેધપુરમાં હેમંત ખવા સહિતના નેતાઓએ ધરપડક વ્હોરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઈડ્ઢ દ્વારા ધરપકડ મામલે સુરત આપ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા અને કોંગ્રેસના લૉકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જાેડાયા હતા. વિરોધ વધુ ના વકરે તે માટે મોટી સંખ્યા માં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા આપના ૨૦ કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા હતા. તો બીજી તરફ, રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડ્ઢ દ્વારા ધરપકડનો મામલે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. ઈન્ડિયન એલાયન્સ દ્વારા કિસાનપરા ચોકમાં વિરોધ દર્શાવાયો હતો.

કોંગ્રેસ અને છછઁ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલની લિકરકાંડમાં ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે છછઁના ધારાસભ્ય સહિતના આગેવાનો અને કોંગ્રેસના પ્રદેશ અને શહેરના આગેવાનો પણ વિરોધમાં જાેડાયા હતા. રાજકોટમાં છછઁ ના કાર્યકરો અને ધારાસભ્યની અટકાયત કરવામાં આવી છે. દ્ગઝ્રઁ નેતા રેશમા પટેલની પણ અટકાયત કરાઈ. કિસાનપરા ચોક ખાતે છછઁના ધારાસભ્ય રોડ પર બેસી ચક્કાજામ કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને લઈને ભાવનગરમાં પણ વિરોધ કરાયો. ઇડી દ્વારા ભ્રષ્ટાચાર મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેનો ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના જશોનાથ ચોકથી ઘોઘાગેટ રોડ પર રેલી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિરોધ કરી રહેલા ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ ને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અમે છેક સુધી લડી લેવા તૈયાર છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/