દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, ૩૦થી વધુ ઈજાગ્રસ્ત
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/05/8-8.jpg)
દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ વ્યક્તિની મૃત્યુ નથી થઇ આ ગમખ્વાર અકસ્માતનો ભોગ બનનાર બસમાં યાત્રાળુ સવાર હતા. બસમાં ૫૦ જેટલાયાત્રિકો સવાર હતા. આ અકસ્માતમાં ૩૦થી વધુ યાત્રાળુઓને ઇજા પહોંચી છે, તેઓ દ્વારકાથી સોમનાથ જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.
Recent Comments