fbpx
ગુજરાત

સુરત ખાતે ગારીયાધાર ગ્રૂપ આયોજીત સંત શ્રી વાલમપીર બાપા ની ૨૦૦ મી જન્મ જયંતિ એ ૧૦ હજાર ભાવિકો ને ભોજન પ્રસાદ ભવ્ય રાસોત્સવ રથયાત્રા સાથે ઉજવણી

સુરત ખાતે ગારીયાધાર ગ્રૂપ આયોજીત  સંત શ્રી વાલમપીર બાપા ની ૨૦૦મી  જન્મ જયંતિ સુરત ખાતે તારીખ ૮-૬-૨૦૨૪ ના શનિવાર ના રોજ ભવ્ય થી ભવ્ય ઉજવાવમાં આવી હતી બાપા ની જન્મ જયંતિ પ્રસંગે  સૌ પ્રથમ સુરત માં સવારના ૯ કલાકે મોટા વરાછા, સુદામા ચોક ખાતે વિશાળ શોભયાત્રા નું ઢોલ નગારા સાથે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યા લોકો ઉપસ્થિતિ રહ્યા હતા  ત્યાર બાદ બપોર ના ૫-૦૦ કલાકે વિશાળ મહા રાસ ગરબાનુ આયુજન કરવામા આવ્યું હતું જેમાં ઉપસ્થિત દરેક બહેનો વિશાળ સંખ્યા માં જોડાયા હતા ત્યારબાદ સાંજે ૬ કલાકે મહા પ્રસાદી નું અયોજન કરવામાં આવ્યું હતું , જેમાં  ૧૦,૦૦૦ થી  વધારે સંખ્યા માં પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રાત્રી ના ૯ :૦૦ કલાકે ભવ્ય લોકડરનું અયોજન કરવમાં આવ્યું હતું જેમાં પણ લોકો ઉપસ્થિત રહ્યાં હતા સૌરાષ્ટ્ર ના પ્રસિદ્ધ સંત શ્રી વાલમરામ બાપા ની ૨૦૦ મી જન્મ જ્યંતી ની હજારો શ્રધ્ધાળુ ભાવિકો એ દર્શનીય રાસોત્સવ ભજન ભોજન રથયાત્રા સાથે ભવ્યાતિભવ્ય ઉજવણી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/