fbpx
ગુજરાત

શ્રીમતી લાભુબેન વિરજીભાઈ શિરોયા પ્રેરીત ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા ગુરુપૂર્ણીમા નિમિત્તે મહારક્તદાન શીબીર યોજાય

સુરત ગુરુપૂર્ણીમા નિમિત્તે શ્રી તપોવન આશ્રમ મોરા ટેકરા સુરત ખાતે રક્તદાન દેહદાન અને અંગદાન કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ શ્રીમતી લાભુબેન વિરજીભાઈ શિરોયા પ્રેરીત ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા શાખા દ્વારા સંચાલિત રેડક્રોસ બ્લડ સેન્ટર સુરત દ્વારા ગુરુપૂર્ણીમા નિમિત્તે મહારક્તદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ ગુરુભક્તો એ રક્તદાન કરેલ તપોવન આશ્રમના નેત્રદાતા બ્રહ્મલીન ગુરુ શ્રી રામાનંદદાસ બાપુ કે જેઓ નેત્રદાતા પણ છે તેમના સૂક્ષ્મ આશીર્વાદ થી રોટરી ક્લબ સુરત ઈસ્ટ લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને સક્ષમ સુરત ના કમાન્ડન્ટ ડો પ્રફુલભાઈ શિરોયા દ્વારા નેત્રદાન, રક્તદાન, દેહદાન  અંગદાન અને થેલેસેમીયા જાગૃતિ શીબીરનું પણ આયોજન કરી ઉપસ્થિત ૫૦૦૦ થી વધારે શ્રધ્ધાળુંઓ સુધી આ  માહિતી પહોચાડી હતી  કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના ગીતાબહેન.ઘનશ્યામભાઈ ભુંગળીયા,  દિનેશભાઈ જોગાણી નિલેશભાઈ વેજપરા એ ભારે જહેમત ઉપાડી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/