fbpx
ગુજરાત

“માનવતા” જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા બાબરા ના ધુધરાળા કેન્સર પીડિત રત્નકલાકાર ના પરિવાર ને રાધનકીટ અર્પણ

સુરત શહેર ની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ ની સેવા સૌરાષ્ટ્ર ના અંતરિયાળ ગામડા સુધી વિસ્તરી રહી છે વતન થી દૂરસદુર રહેતા સૌરાષ્ટ્ર ના યુવાનો એ માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિ મંત્ર બનાવી જરૂરિયાતમંદ પરિવારો ની મદદ માટે તત્પર રહે છે તાજેતર માં બાબરા ના ધુધરાળા થી બાબરા રોજ અપડાઉન કરી પરિવાર નું ગુજરાન ચલાવતા સામાન્ય રત્નકલાકાર પરિવાર નો નિર્વાહ અટકી પડે તેવી સ્થિતિ હોવા ની વાત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ પ્રમુખ વિપુલભાઈ નારોલા શૈલેષભાઈ લાભુભાઈ નારોલા સતિષભાઈ શંભુભાઈ ગોરસીયા ભૌતિકભાઈ પ્રવીણભાઈ વિરડીયા કિશોરભાઈ ગોવિંદભાઈ ધોળીયા જેનીલભાઈ જનકભાઈ વિરડીયા સાગરભાઈ ધોળકિયા ઘુઘરાળા ભરતભાઈ કાકડીયા સુધી પહોંચી અને પળ નો વિલંબ કર્યા વગર રાશનકીટ પહોંચાડી દેવા વ્યવસ્થા કરાય હતી માનવતા ના ઉમદા આચરણ સાથે કામ કરતી સુરત ની જય ભગવાન યુવક સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ પરિવારો મદદ કરવા ની ભાવના ની સર્વત્ર સરાહના સાથે અલિપ્ત ભાવે પણ રાશનકીટ પહોંચડતા અનેક સુખી સંપન્ન પરિવારો સારા નરહા પ્રસંગો ની આવી રીતે અનોખી રીતે મદદ કરી માનવતા નું વંદનીય કાર્ય કરે છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/