fbpx
ગુજરાત

ભારતીય માનક બ્યુરો, અમદાવાદના હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

૦૨.૦૯.૨૦૨૪ના રોજ મેસર્સ કેએમપી જ્વેલર્સ, મેસર્સ વીજે જ્વેલર્સ અને મેસર્સ સીએચ જ્વેલર્સ, હિમતનગર, જિલ્લા સાબરકાંઠા ખાતે ભારતીય માનક બ્યુરો (મ્ૈંજી), અમદાવાદના અધિકારીઓની બનેલી ટીમ દ્વારા એન્ફોર્સમેન્ટ દરોડા પાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન, ઉપરોક્ત જ્વેલર્સ નકલી હોલ માર્કિંગ સાથે તેમજ હોલમાર્કિંગ (હોલમાર્કિંગ યુનિક આઇડેન્ટિફિકેશન (એચયુઆઇડી)) વિનાના ઘરેણાં વેચતા જાેવા મળ્યા હતા. ઓપરેશન દરમિયાન ૨૪૧ ગ્રામ સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.

નકલી અથવા હોલમાર્કિંગ (ૐેંૈંડ્ઢ) વિનાના સોનાના દાગીનાનું વેચાણ એ મ્ૈંજી એક્ટ ૨૦૧૬ની કલમ ૧૫નું ઉલ્લંઘન છે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા ન્યૂનતમ રૂ. ૧,૦૦,૦૦૦ના દંડની સજા છે, જે બીઆઈએસ એક્ટ ૨૦૧૬ની કલમ ૨૯ મુજબ સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરાયેલ ઉત્પાદિત અથવા વેચેલ અથવા વેચવા અર્થે લગાવેલ માલ અથવા આર્ટિકલના મૂલ્યના પાંચ ગણા સુધી વિસ્તૃત થઈ શકે છે અથવા બંને સાથે સજાપાત્ર થઈ શકે છે. વધુમાં, ૐેંૈંડ્ઢ નંબર ફીડ કરીને મ્ૈંજી કેર મોબાઈલ એપમાં હોલમાર્કિંગની અધિકૃતતા ચકાસી શકાય છે.

ભારતીય માનક બ્યુરો સામાન્ય ઉપભોક્તાની સુરક્ષા માટે નકલી હોલમાર્ક અથવા ૐેંૈંડ્ઢ વિના ઘરેણાં વેચવા વિશે માહિતી પ્રાપ્ત થતાંની સાથે શ્રેણીબદ્ધ દરોડા પાડી રહ્યું છે. ૐેંૈંડ્ઢ વિના અથવા નકલી હોલમાર્કિંગ સાથે ઘરેણાં વેચતા જ્વેલર્સ વિશેની માહિતી ધરાવતી કોઈપણ સંસ્થા પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજાેમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-૩૮૦૦૧૪, ફોનનં. ૦૭૯-૨૭૫૪૦૩૧૪ પર લખી શકે છે. ફરિયાદને ટ્ઠરર્હ્વજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ અથવા ર્ષ્ઠદ્બॅઙ્મટ્ઠૈહંજજ્રહ્વૈજ.ર્ખ્તદૃ.ૈહ સરનામાં પર ઈમેઈલ દ્વારા અને મ્ૈંજી કેર એપ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે. માહિતી આપનારની ઓળખ સખ્ત રીતે ગુપ્ત રાખવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/