fbpx
રાષ્ટ્રીય

ધનુષકોડી શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા પ્રારંભ

ભારતના દક્ષિણ છેડે સમુદ્રકિનારે ધનુષકોડી ખાતે શ્રી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો આજે શનિવારે પ્રારંભ થયો. ધનુષકોડી સ્થાન એ રામચરિત માનસમાં ઉલ્લેખ થયેલ સ્થાન છે. આ સ્થાનથી સમુદ્ર માર્ગે સીધા શ્રીલંકા પહોંચાય છે. ધાર્મિક, ઐતિહાસિક તથા પ્રવાસન સ્થાન એવા આ ધનુષકોડી સ્થાન પર મર્યાદિત ભાવિક શ્રોતાઓ સામે વૈશ્વિક પ્રસારણથી શ્રી રામકથા મંગલાચરણ થયું છે.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/