fbpx
રાષ્ટ્રીય

દરરોજ જમવાનું બનાવ્યા પછી ગેસ પર મુકી દો આ ખાસ વસ્તુ, જીવનમાં ક્યારેય નહીં આવે કોઈ કમી…

વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં ખુબ જ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ગોઠવણ કરવામાં આવે તો ઘણી સમસ્યાનું નિવારણ આવી શકે છે. ત્યારે આજે અમે આપને કેટલીક વાસ્તુશાસ્ત્ર મુજબની ટિપ્સ આપીશું કે જેનાથી તમારા જીવનમાં કોઈ કમી નહીં રહે…

દરેક લોકો પોતાના જીવનનને સુખમય અને શાંતિથી પસાર કરવા માંગે છે. તેમ છતા ઘણા પ્રયત્નો કરવા છતાં આપણા જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી હોય છે. ત્યારે અમે આપને આજે જણાવી કે દરરોજ જમવાનું બનાવ્યા પછી ગેસ પર એક વસ્તુ મુકવામાં આવે તો જીવનમાં કોઈ કમી રહેતી નથી..

કહેવાય છે કે માણસ ગમે તે વસ્તુ વગર રહી શકે, પણ તે આગ, અન્ન અને પાણી વગર રહી શકે નહીં. આ ત્રણે વસ્તુને પ્રસન્ન કરવામાં આવે તો આપનું જીવન હંમેશા માટે ખુશીઓથી ભરાઈ જશે. તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાને ખુશ કરવા માટે કેટલાક કામો કરવા જોઈએ. 

એવું કહેવામાં આવે છે કે ઘરમાં સદસ્યો માટે જમવાનું બનાવવામાં આવે ત્યારે આપણે એવું કામ કરવું જોઈએ જેથી માતા અન્નપૂર્ણા ખુશ થઈ જાય. એવામાં આજે અમે તમને જણાવીએ કે જ્યારે તમે છેલ્લી રોટલી બનાવો છો. ત્યારે તે છેલ્લી રોટલીનો ટુકડો ગેસના તવા પર રાખી દેવો. 

આ રોટલીના ટુકડાને ગેસ કે ચુલાને અર્પિત કરી દેવું. જેથી તમારા ઘરમાં હંમેશા પરિવર્તન થતું જોવા મળશે. આ સાથે જ આ રોટલીને તમે ગાય કે કુતરાને અર્પિત કરી દો. જેથી ઘરમાં નાણાની કોઈ કમી ન રહે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/