fbpx
રાષ્ટ્રીય

વૈષ્ણવદૈવી જતી બસ ખીણમાં ખાબકતા ૧૦નાં મોત

જમ્મુમાં એક ભયાનક બસ અકસ્માત થયો જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના ઝજ્જર કોટલી વિસ્તારની છે જ્યાં મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ.ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/