fbpx
રાષ્ટ્રીય

પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસા ભડકી

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર તણખા ઉડી રહ્યા છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના મોતને લઈને તાજેતરમાં વિરોધ ચાલી રહ્યો છે. પ્રદર્શનકારીઓનો દાવો છે કે સેનાએ કેટલાક બલોચ લોકોનું અપહરણ કર્યું હતું, પછી તેમને એટલો ત્રાસ આપ્યો હતો કે તેઓ મૃત્યુ પામ્યા હતા.. સેનાના ત્રાસથી ઘણા બલોચના મોત બાદ સમગ્ર પ્રાંત રસ્તા પર આવી ગયો છે અને ઈસ્લામાબાદના પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસા ભડકી
(જી.એન.એસ),તા.૨૪
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર તણખા ઉડી રહ્યા છે. હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિના મોતને લઈને તાજેતરમાં વિરોધ ચાલી રહ્યો છે. પ્રદર્શનકારીઓનો દાવો છે કે સેનાએ કેટલાક બલોચ લોકોનું અપહરણ કર્યું હતું, પછી તેમને એટલો ત્રાસ આપ્યો હતો કે તેઓ મૃત્યુ પામ્યા હતા.. સેનાના ત્રાસથી ઘણા બલોચના મોત બાદ સમગ્ર પ્રાંત રસ્તા પર આવી ગયો છે અને ઈસ્લામાબાદના અત્યાચારથી કંટાળીને વિરોધ શરૂ કરી દીધો છે. શુક્રવારે ૧૬૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની વર્તમાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હજારો દેખાવકારોએ પાકિસ્તાની સેના સામે ઝેર ઓક્યું હતું.. પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દાયકાઓથી અલગ બલૂચિસ્તાનની માંગ ઉઠી રહી છે. બલૂચિસ્તાનમાં રહેતા લોકો પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. હવે ફરી એક વખત આ મામલો વધુ ગરમાયો છે. બલૂચ નેતાઓએ આંતરરાષ્ટ્રીય નેતાઓ પાસેથી પણ મદદ માંગી છે. બલૂચ નેતાઓનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગતા નથી. તેઓ કોઈપણ રીતે પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે… બલૂચ નેતાઓના આ ગુસ્સા પાછળ અન્ય ઘણા કારણો છે જેના કારણે તેઓ પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ દ્વારા ૨૦૧૯માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ ૪૭ હજાર બલોચ અને ૩૫ હજાર પશ્તુન ગુમ છે. પૈંકના ૨૦૨૨ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં ૧૯૫ લોકોની હત્યા કરી હતી, જ્યારે ૬૨૯ લોકો ગુમ થયા હતા. પૈંકએ બલૂચ નેશનલ મૂવમેન્ટનો માનવાધિકાર વિભાગ છે.. છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન હિંસક વિદ્રોહની પકડમાં છે. અબજાે ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની શરૂઆત બાદ પ્રાંતમાં આતંકવાદ વધુ તીવ્ર બન્યો હતો. જેમાં ત્યાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પાકિસ્તાનની અંદર ચાલી રહેલા આ વિરોધ પર ત્યાંના લોકોએ પણ ખુલીને બોલવાનું શરૂ કરી દીધું છે. ચાલો જાણીએ બલૂચિસ્તાન પર તેમનો શું અભિપ્રાય છે.. પાકિસ્તાનની સમસ્યા માત્ર બલૂચિસ્તાનની નથી પરંતુ બીજા અલગ દેશની માંગ પણ છે. હવે સિંધ પ્રાંતને અલગ દેશ જાહેર કરવાની માંગ તેજ બની છે અને આ માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાન પર સિંધી સમુદાય પર અત્યાચાર કરવાનો આરોપ છે, નોકરી અને અન્ય સુવિધાઓમાં ભેદભાવનો આરોપ છે. સિંધના ઘણા રાષ્ટ્રવાદી પક્ષો પણ અલગ દેશ માટેના અભિયાન સાથે ઉભા છે. પાકિસ્તાનમાં આજથી નહીં પરંતુ ૧૯૬૭થી સિંધુદેશ આંદોલન ચાલી રહ્યું છે. સિંધ પ્રાંતને પાકિસ્તાનનો અનાજનો ટોપલો કહેવામાં આવે છે. પાકિસ્તાન પાણી માટે આ પ્રાંત પર ર્નિભર છે.અત્યાચારથી કંટાળીને વિરોધ શરૂ કરી દીધો છે. શુક્રવારે ૧૬૦૦ કિલોમીટર લાંબી પદયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની વર્તમાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. હજારો દેખાવકારોએ પાકિસ્તાની સેના સામે ઝેર ઓક્યું હતું.. પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દાયકાઓથી અલગ બલૂચિસ્તાનની માંગ ઉઠી રહી છે. બલૂચિસ્તાનમાં રહેતા લોકો પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. હવે ફરી એક વખત આ મામલો વધુ ગરમાયો છે. બલૂચ નેતાઓએ આંતરરાષ્ટ્રીય નેતાઓ પાસેથી પણ મદદ માંગી છે. બલૂચ નેતાઓનું કહેવું છે કે તેઓ પાકિસ્તાનમાં રહેવા માંગતા નથી. તેઓ કોઈપણ રીતે પાકિસ્તાનથી આઝાદી ઈચ્છે છે… બલૂચ નેતાઓના આ ગુસ્સા પાછળ અન્ય ઘણા કારણો છે જેના કારણે તેઓ પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ દ્વારા ૨૦૧૯માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે મુજબ ૪૭ હજાર બલોચ અને ૩૫ હજાર પશ્તુન ગુમ છે. પૈંકના ૨૦૨૨ના વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની સેનાએ બલૂચિસ્તાનમાં ૧૯૫ લોકોની હત્યા કરી હતી, જ્યારે ૬૨૯ લોકો ગુમ થયા હતા. પૈંકએ બલૂચ નેશનલ મૂવમેન્ટનો માનવાધિકાર વિભાગ છે.. છેલ્લા બે દાયકાથી બલૂચિસ્તાન હિંસક વિદ્રોહની પકડમાં છે. અબજાે ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની શરૂઆત બાદ પ્રાંતમાં આતંકવાદ વધુ તીવ્ર બન્યો હતો. જેમાં ત્યાં રહેતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પાકિસ્તાનની અંદર ચાલી રહેલા આ વિરોધ પર ત્યાંના લોકોએ પણ ખુલીને બોલવાનું શરૂ કરી દીધું છે. ચાલો જાણીએ બલૂચિસ્તાન પર તેમનો શું અભિપ્રાય છે.. પાકિસ્તાનની સમસ્યા માત્ર બલૂચિસ્તાનની નથી પરંતુ બીજા અલગ દેશની માંગ પણ છે. હવે સિંધ પ્રાંતને અલગ દેશ જાહેર કરવાની માંગ તેજ બની છે અને આ માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાન પર સિંધી સમુદાય પર અત્યાચાર કરવાનો આરોપ છે, નોકરી અને અન્ય સુવિધાઓમાં ભેદભાવનો આરોપ છે. સિંધના ઘણા રાષ્ટ્રવાદી પક્ષો પણ અલગ દેશ માટેના અભિયાન સાથે ઉભા છે. પાકિસ્તાનમાં આજથી નહીં પરંતુ ૧૯૬૭થી સિંધુદેશ આંદોલન ચાલી રહ્યું છે. સિંધ પ્રાંતને પાકિસ્તાનનો અનાજનો ટોપલો કહેવામાં આવે છે. પાકિસ્તાન પાણી માટે આ પ્રાંત પર ર્નિભર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/