fbpx
રાષ્ટ્રીય

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ પાર્ટી ભાગ લેશે નહીં

કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ભાગ નહીં લે. સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. લોકસભામાં કોંગ્રેસ સાંસદ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. કોંગ્રેસે કહ્યું છે કે આ આરએસએસ અને ભાજપનો કાર્યક્રમ છે. તમને જણાવી દઈએ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ જાન્યુઆરીએ થવાનો છે અને આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત અનેક વરિષ્ઠ હસ્તીઓ ભાગ લેશે.

ગયા મહિને, કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને તેમાં હાજરી આપવા માટે આમંત્રણ મળ્યું હતું. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આપણા દેશમાં ભગવાન રામની લાખો લોકો પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે, પરંતુ ઇજીજી/મ્ત્નઁ એ અયોધ્યામાં મંદિરને લાંબા સમયથી રાજકીય પ્રોજેક્ટ બનાવી રાખ્યું છે. અધૂરા મંદિરનું ઉદઘાટન ભાજપ અને આરએસએસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સ્પષ્ટપણે ચૂંટણીલક્ષી લાભ માટે આગળ લાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/