fbpx
રાષ્ટ્રીય

PM મોદીએ મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી પંચવટી સ્થિત કાલારામ મંદિરની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે મહારાષ્ટ્રના નાસિકમાં છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા, ઁસ્ મોદીએ આજે ??નાસિકમાં પૌરાણિક રીતે મહત્વપૂર્ણ ગોદાવરી પંચવટી વિસ્તારમાં સ્થિત શ્રી કાલારામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. વડા પ્રધાને ગોદાવરી નદીના કિનારે સ્થિત રામકુંડમાં પણ પ્રાર્થના કરી હતી. આ સિવાય તેમણે નાસિકમાં રોડ શો પણ કર્યો હતો.

રામાયણથી સંબંધિત સ્થળોમાં પંચવટીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે કારણ કે તેનાથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ અહીં બની હતી. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણે તેમના વનવાસ દરમિયાન કેટલાક વર્ષો પંચવટી ક્ષેત્રમાં સ્થિત દંડકારણ્ય જંગલમાં વિતાવ્યા હતા. પંચવટી નામનો અર્થ થાય છે ૫ વટવૃક્ષોની જમીન. એવી પણ એક દંતકથા છે કે ભગવાન રામે અહીં તેમની ઝૂંપડી બનાવી હતી કારણ કે ૫ વડના વૃક્ષોની હાજરીથી આ વિસ્તાર શુભ બન્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/