fbpx
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના પૂંચમાંએરફોર્સનાવાહનોનાકાફલા પર આતંકી હુમલો, 1 જવાન શહીદ

આતંકવાદીઓ દ્વારા ફરી એક વાર નાપાક હરકત કરવામાં આવી હતી, જમ્મુ-કાશ્મીરના પૂંચમાં શનિવારે સાંજે એરફોર્સનાવાહનોનાકાફલા પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં5 જવાન ઘાયલ થયા છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો, જ્યારે અન્ય સૈનિકની સ્થિતિ ખૂબ જ નાજુક છે, તેની સારવાર ચાલી રહી છે, જ્યારે ત્રણ જવાનોની સ્થિતિ સ્થિર છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સનાવાહનોનેશાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાનાકાફલા પર ગોળીબાર કર્યો હતો, આતંકવાદીઓએસુરનકોટનાસનાઈ ગામમાં આ હુમલો કર્યો હતો. જો કે ઘટના સ્થળે ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. તે જ સમયે, વાયુસેનાનાવાહનોનેશાહસિતાર નજીકના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે.

ઘટના સ્થળે ભારતીય વાયુસેનાના ગરુડ વિશેષ દળને પણ તૈનાત કરવામાં આવ્યા છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો આ ઘટનામાં સામેલ આતંકીઓ વિરુદ્ધ સર્ચઓપરેશનમાંલાગેલા છે.

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાનાકાફલા પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો સુરનકોટનાસનાઈ ગામમાં થયો હતો. ભારતીય સેના અને પોલીસની વધારાની ટુકડીઓને વિસ્તારમાં મોકલવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/