fbpx
રાષ્ટ્રીય

ઉપરાષ્ટ્રપતિએ લોકસભા ચૂંટણી અંતર્ગત આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, તમામને મતદાનના અધિકારનો પ્રયોગ કરવાનો આગ્રહ કર્યો

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર અને ડૉ. સુદેશ ધનખરે આજે લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હીમાં ઝ્રઁઉડ્ઢ સવિર્સ સેન્ટર, નોર્થ એવન્યુ ખાતે સ્થાપિત મતદાન મથક પર પોતાનો મત આપ્યો.મતદાન કર્યાં બાદ ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, લોકતંત્રના આ મહાપર્વમાં મતદાન કરવું “આપણી ફરજ અને અધિકાર બંને છે.”ભારતને “સૌથી જીવંત, સક્રિય અને અસરકારક લોકશાહી” તરીકે વર્ણવતા શ્રી ધનખરે કહ્યું કે “ભારત વિશ્વ માટે એક ઉદાહરણ છે” અને દરેકને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને તેમની બંધારણીય ફરજ નિભાવવા વિનંતી કરી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/