fbpx
રાષ્ટ્રીય

શ્રી જીતનરામ માંઝીએ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (દ્ભફૈંઝ્ર) દ્વારા સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના કામગીરીની સમીક્ષા કરી

કેન્દ્રીય એમએસએમઇ મંત્રી શ્રી જીતનરામ માંઝી અને એમએસએમઇ રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ ખાદી અને ગ્રામોદ્યોગ (કેવીઆઈસી)ના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે દેશમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (દ્ભફૈંઝ્ર) ક્ષેત્રના વિકાસ માટે સંચાલિત યોજનાઓ/કાર્યક્રમોના પ્રદર્શનની સમીક્ષા કરી. આ પ્રસંગે એમએસએમઇ મંત્રાલય અને દ્ભફૈંઝ્રના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.કેન્દ્રીય મંત્રીએ દ્ભફૈં સેક્ટરને પ્રોત્સાહન આપવા અને ખાદી કારીગરોને ટેકો આપવા માટેની યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રયત્નોને વધુ ઊંડું અને વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/