fbpx
સૌરાષ્ટ - કચ્છ

પાલિતાણા ખાતે ફાગણ સુદ-તેરસે યોજાતી જૈન સમાજની યાત્રા મોકૂફ

જૈન સમાજની ધાર્મિક દૃષ્ટિએ અતિ મહત્વની એવી તિર્થનગર પાલિતાણા ખાતે યોજાતી ફાગણ સુદ તેરસની યાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મોફૂક રાખવાનો ર્નિણય કરાતા જૈન સમાજમાં નિરાશા ફેલાઇ જવા પામી છે.

આગામી ફાગણ સુદ-૧૩ને તા.૨૬/૩/૨૦૨૧ શુકવારના રોજ પવિત્ર ગિરિરાજ શેત્રુંજય મહાતીર્થ છ ગાઉની યાત્રામાં પધારનાર તમામ ભાઈઓ-બહેનોને જણાવવાનું કે હાલ કોરોના મહામારીને વધતા જતા સંક્રમણ અને સરકારી સૂચનોને ધ્યાને રાખી યાત્રિકોની સુરક્ષા સ્વાસ્થ્ય વગેરે કારણોસર આ વર્ષે છ ગાઉની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/