ગઢપુર શ્રી ગોપીનાથ દેવ મંદિર ને રાષ્ટ્રીય પર્વ એ ત્રિરંગા થી સુશોભન કરાયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/01/FB_IMG_1706335609046-672x620.jpg)
ગઢડા સ્વામી શ્રી ગોપીનાથ દેવ મંદિર ખાતે ભગવાન ને રાષ્ટ્રીય પર્વ એ ત્રિરંગા થી સુશોભન કરાયું હતું ૭૫ માં પ્રજાસતાક પર્વ એ પૂજ્ય સંતો દ્વારા રાષ્ટ્રીય ની એકતા અખંડીતા ની હિમાયત કરતી શીખ શ્રી ગોપીનાથ દેવ મંદિર માં બીજારતા શ્રીરાધાકૃષ્ણ ના પર્વ એ ત્રિરંગા થીમ થી સુશોભન દિવસ દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકો એ કર્યા દર્શન
Recent Comments