જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ ( માવઠું ) થતા ખેડુતોને કપાસના પાકમાં ખુબ નુકશાન થવા રજૂઆત કરતાં ટીકુ ભાઈ વરૂ

. સવિનય , ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદના કપાસના પાકમાં અત્યારે તડ આવેલ હોય અને ખેડૂતોના ખેતરોમાં હજારો મણ કપાસ પાકી ગયેલો હોય જેના લીધે હાલ કપાસ ઉતારવાની મોસમ ચાલુ હોય એવા સમયે વરસાદ ( માવઠું ) આવતા ખેડૂતોનો તમામ પાક ખરાબ થયેલ હોય તો તાકિદે આ વિસ્તારમાં જે લોકોએ કપાસની ખેતી તેમજ શિયાળું રવિ સીઝનમાં પારાવાર નુકશાન થયેલ હોય તો તેનું તાત્કાલીક ધોરણે સર્વે કરી જાફરાબાદ તાલુકાના ખેડુતો માટે રાહત પેકેજ જાહેર કરી વળતર ચુકવવા આપ સાહેબને નમ્ર વિનંતી છે .
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments