fbpx
અમરેલી

અમરેલી સસદીય વિસ્તારના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ૩૦ માગોના કામો માટે રાજય સરકાર તરફથી રૂ . ૩૮.૩૯ કરોડ જેવી માતબર રકમને મજુરી

અમરેલી સસદીય વિસ્તારના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ૩૦ માગોના કામો માટે રાજય સરકાર તરફથી રૂ . ૩૮.૩૯ કરોડ જેવી માતબર રકમને મજુરી સાસદ નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનો સહદય આભાર વ્યકત કયો રાજય સરકારના નાયબ મુખ્યમંત્રી – વ – માર્ગે અને મકાન મત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમરેલી સસદીય વિસ્તારના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના સાત વર્ષોથી વધુ સમયના રીકાડૅટ ન થયેલ હોય તેવા રાજય હસ્તકના ૩ અને પચાયત હસ્તકના વિવિધ ૨૭ એમ કુલ ૩૦ માગોના કામો માટે રૂા . ૩૮.૩૯ કરોડ જેવી માતબર રકમ મજુર કરવા બદલ અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યકત વ્યકત કરેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/