fbpx
અમરેલી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં ૬ વેપારીઓને કુલ ૨ લાખનો દંડ

અમરેલી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી ચકાસણી દરમિયાન ખાદ્ય પદાર્થોમાં મળી આવેલી ભેળસેળ બદલ ૬ કેસમાં અમરેલીના અલગ અલગ વિસ્તારના વેપારીઓને કુલ ૨ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં થયેલી ચકાસણી દરમિયાન અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારના વેપારીઓ પાસેથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઇ ટેસ્ટ કરવામા આવ્યા હતા. આ નમૂનાઓ પૈકી ચણાના પેકીંગ, કિસાન મસાલાના ઈડલી મિક્સ પેકીંગ, બ્રેડ પકોડા પેકીંગ, પીંકલ મુરબ્બા પેકીંગ, રજવાડી ચેવડોના પેકીંગ અને મિક્સ મિલ્કના નમૂનાઓ નાપાસ તથા સબ સ્ટાન્ડર્ડ/ મિસ બ્રાન્ડેડ જાહેર થતા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા આ ૬ કેસોમાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી વેપારીઓ પાસેથી રૂ. ૨ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/