સાવરકુંડલા અને જેસર રોડ પર આવેલ હિપાવડલી નજીક કાત્રોડી ગામેં પ્રવેશ દ્વારનું કરાયું ખાતમુહૂર્ત
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/02/IMG-20210204-WA0021-1140x620.jpg)
સામાન્ય રીતે ખાતમુહૂર્ત રાજકીય લોકો ઉદ્યોગપતિઓને અગ્રણીઓ ના વરદહસ્તે કરવામાં આવતું હોય છે ત્યારે કાતરોડી ના વતની અને માનવ મંદિર ના પૂ. ભક્તિ બાપુ એ વતનનું ઋણ ચૂકવવા પોતાના સૌજન્યથી આજે પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત કરાયું છે આ ખાતમુરત બે મહામંડલેશ્વરો ના વરદ હસ્તે કરવામાં આવ્યું છેમહામંડલેશ્વર શ્રી 1008 જસુ બાપુ હિપાવડલી અને મહામંડલેશ્વર શ્રી 1008 મણીરામ બાપુ કાતરોડી ના વરદ હસ્તે આ પ્રવેશ દ્વારમાં શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં કાત્રોડી અને આસપાસના નગરજનો વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી
Recent Comments