fbpx
અમરેલી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને આજે કેન્દ્ર સરકારના મંત્રી રૂપાલાજી લાઠી તાલુકાની મતીરાળા જિલ્લા પંચાયત સીટ , બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટ અને લીલીયા તાલુકાની લીલીયા અને કાંકચ જિલ્લા પંચાયત સીટોમાં જાહેરસભાને કરશે સંબોધન

સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા , પૂર્વ ધારાસભ્યઓ , જિલ્લા ભાજપના હોદેદારઓ , લાઠી , બાબરા અને લીલીયા તાલુકા ભાજપની ટીમ સહીતનાં આગેવાનો તડામાર તૈયારીઓમાં લાગેલ છે હાલ રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આગામી તા .૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે . ચુંટણી પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે આજે તા .૨૫ ના રોજ ભારત સરકારનાં કેન્દ્રીય રાજય કૃષિમંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા સાહેબ લાઠી , બાબરા અને લીલીયા તાલુકામાં જાહેર સભાને સંબોધશે . માન.મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા સાહેબ બપોરે ૩:૧૫ કલાકે લાઠી તાલુકાની મતીરાળા જિલ્લા પંચાયત સીટ , બાબરા તાલુકાની મોટા દેવળીયા જિલ્લા પંચાયત સીટમાં સાંજે પ : ૦૦ કલાકે , તથા લીલીયા તાલુકાની ક્રાંકચ જિલ્લા પંચાયત સીટમાં રાત્રે ૭:૩૦ કલાકે અને લીલીયા જિલ્લા પંચાયત સીટમાં ૯:૦૦ કલાકે જાહેર સભાને સંબોધન કરશે . આ તકે પાર્ટીના કાર્યકર્તાઓ , આગેવાનો દ્રારા કરવામાં આવેલ કલ્યાણના કામો લોકોને સમજાવી ભાજપનાં ઉમેદવારને બહુ જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરશે તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/