fbpx
અમરેલી

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ સંપન્ન

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પ માં આંખ ને લગતા તમામ દર્દ ની તપાસ સારવાર આ કેમ્પ માં કરવા માં આવી હતી સ્વર્ગીય આચાર્ય બટુકભાઈ ઉર્ફે ચંદ્રકાંતભાઈ નાગજીભાઈ ના પુત્રો અમિતભાઈ આચાર્ય અને દેવેન્દ્રભાઈ આચાર્ય એ પિતા ની પુણ્યસ્મૃતિ માં દર્દી નારાયણો માટે અલ્પહાર માટે આર્થિક સહયોગ કરી ભોજન પ્રસાદ માટે બુધેલીયા મુકેશભાઈ વલ્લભભાઈ ના સહયોગ થી આ સેવાયજ્ઞ સુંદર રીતે સંપન્ન થયો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/