fbpx
અમરેલી

દામનગર શહેરના સીતારામનગરથી બહારપરાને જોડતા કોઝવે ઉપર મુખ્ય મંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત પુલ નો પ્રારંભ કરાવતા સદસ્ય

દામનગર શહેર ના સીતારામનગર થી બહારપરા ને જોડતા કોઝવે ઉપર વર્ષો થી વરસાદી ચાલતા પાણી ના કારણે રસ્તો બંધ થતો  જેથી સીતારામનગર ના રહીશો ને ફરી ફરી ને અવજજવર કરવી પડતી હતી  સ્થાનિક રહીશો ના વર્ષો જૂનો પ્રશ્ન નો હલ થયો હતો  ખૂબ મોટી આર્થિક પછાત વસાહત સીતારામનગર ના રહીશો ને ગુજરાત સરકાર ના શહેરી વિકાસ વિભાગ માંથી  સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના અંતર્ગત ૪૫ લાખ ના ખર્ચે પુલ બનાવવા નો પ્રારંભ કરાવતા દામનગર નગરપાલિકા ના બાંધકામ સમિતિ ના ચેરમેન સહિત ના કસોટિયા ખીમજીભાઈ યાસીનભાઈ ચુડાસમા દ્વારા  બહારપરા થી સીતારામનગર  ને જોડતા કોઝવે ઉપર પુલ નું બનાવવા નું આજરોજ ખાતમહુર્ત કરાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/