fbpx
અમરેલી

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વાર્તા વાચિકમનો અનોખો પ્રયોગ

ગુજરાત સાહિત્ય અકાદમી અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ આયોજિત તા.૨૮ નવેમ્બરના રોજ રંગભૂમિના જાણીતા કલાકારો દ્વારા વાર્તા વાચિકમનો અનોખો સફળ પ્રયોગ નવજીવન ખાતે યોજાયો હતો. ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, હરીન્દ્ર દવે, મહેન્દ્રસિંહ પરમાર, તુષાર વ્યાસ ઇત્યાદિ વાર્તાકારોની વાર્તાઓનું મંચન થયું હતું. કાર્યક્રમના સ્થળ પર આખો દિવસ પ્રશિષ્ટ વાર્તાકારોના પુસ્તકોનું પ્રદર્શન થયું હતું.

જાણીતા અભિનેતા કમલ જોશી, પ્રશાંત બારોટ, નૈષધ પુરાણી, સેજલ પોંદા ઈત્યાદિ કલાકારોએ પ્રસ્તુતિ કરી હતી. અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે વાર્તાઓનો રસાસ્વાદ કરાવ્યો હતો. ડૉ. ફાલ્ગુની શશાંકે ગીતોની રજૂઆત કરી હતી. સંચાલન હિતેન આનંદપરા અને સંકલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/