fbpx
અમરેલી

ચીતલ માં હેમલતાબેન જોશી ના જન્મ દિવસે ૭૭ મો નેત્રયજ્ઞ યોજાયો

સંત શ્રીરણછોડદાસબાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના તબીબી સહયોગ અને વિદ્યાભારતી ટ્રસ્ટ ,ચિતલ દ્વારા ૭૭  મો નેત્રયજ્ઞ હેમલતાબેન જોશી ના જન્મ દિવસ નિમત્તે  મહેન્દ્રભાઈ જોશી ના સહયોથી બ્રહ્મસમાજ ના અગ્રણી હસુભાઈ જોશી ના અધ્યક્ષતામાં યોજાયો  જેનું ઉદઘાટન હસમુખા હનુમાનજી મંદિર મહંત યોગેશનાથજી બાપુ ના વરદહસ્તે કરવામાં આવેલકેમ્પ માં આંખ ના દર્દીઓ ની તપાસ અને સારવાર કરવામાં આવેલ  અને ૫૬ દર્દીઓને મોતિયા ના ઓપરેશન માટે રાજકોટ  ખાતે લઇ જવામાં આવેલ આ પ્રસંગે  કવિયત્રી બિંદુબેન જોશી, જિલ્લા પંચાયત ના સભ્ય  સુરેશભાઈ  પાથર, ખોડલધામના મનુભાઈ દેસાઈ, મોતીભાઈ કાનાણી સરપંચ જશવંતગઢ.  સુખદેવસિંહ સરવૈયા, જે.બી. દેસાઈ , રઘુભાઈ સરવૈયા,અશ્વિનભાઈ ત્રિવેદી,  હરિભાઈ રીજીયા, પદુભા  સરવૈયા ,લાભુભાઈ ચિત્રોડા, હરેશભાઈ બાબરીયા,વગેરે ઉપસ્થિત રહેલ નેત્રનિદાન કાર્ય ક્રમ નું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતા  એ સ્વાગત પ્રવચન બીપીનભાઈ દવે ,અને આભાર વિધિ સંજયભાઈ લીબાચિયા કરેલ કેમ્પ ને સફળ બનાવવા  વિઠ્ઠલભાઈ  કથરિયા છગનભાઈ કાછડીયા,રમેશભાઈ સોરઠીયા, જીતુભાઈ વાઘેલા ,  છગનભાઈ દેસાઈ, દિનેશભાઈ મેસીયા,વલ્લભભાઈ પાથર રનરેન્દ્રપરી,વગેરે જહેમત ઉઠાવી  હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/