સાબરમતી ગાંધી આશ્રમ થી આઝાદી ગૌરવ પદયાત્રા કોંગ્રેસ નેતા રઘુશર્મા એ પ્રસ્થાન કરાવી એક જૂન રાજઘાટ દિલ્હી પહોંચશે ચપટી મીઠું ઉપાડી અંગ્રેજ હુકુમત ના પાયા ને લૂણો લગાડ્યા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા ગુજરાત કોંગ્રેસ દ્વારા આઝાદી ગૌરવ યાત્રા
અમદાવાદ સાબરમતી ગાંધી આશ્રમ થી આજે આઝાદી ગૌરવ યાત્રા પ્રસ્થાન રાજસ્થાન ના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના ઓબ્ઝર્વેશન શ્રીરઘુશર્મા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ સહિત અસંખ્ય સિનિયર નેતા ઓ દ્વારા આઝાદી ગૌરવ પદયાત્રા પ્રસ્થાન કરાય ૬ એપ્રિલ ના રોજ ચપટી મીઠું ઉપાડી અંગ્રેજ હુકુમત ના પાયા માં લૂણો લગાડવા ની શરૂઆત કરનાર મહાત્મા ગાંધી ની દાંડી ને આજે ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે આ આઝાદી ગૌરવ યાત્રા એક જૂન ના દિવસે રાજઘાટ પહોંચી મહાત્મા ને શ્રદ્ધાસુમન અર્પણ કરશે આઝાદી ગૌરવ પદયાત્રા ગુજરાત રાજ્ય ના અસંખ્ય કોંગ્રેસી અગ્રણી ઓની ઉપસ્થિતિ માં પ્રસ્થાન થઈ એક જૂન ના દિવસે દિલ્હી રાજઘાટ પહોંચશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબ્ઝર્વેશન શ્રી રઘુ શર્મા દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે પ્રસ્થાન આ પદયાત્રા ૧૨૦૦ બાર સો કિમિ કરતા વધુ લાંબી ચાલનાર ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત ગુજરાત ના તમામ કોંગ્રેસી વર્તમાન ધારાસભ્ય તેમજ માજી ધારાસભ્ય ગુજરાત રાજ્ય માંથી જિલ્લા કોંગ્રેસ અગ્રણી ઓ સહિત રાજ્ય ના તમામ કોંગ્રેસી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સુખરામભાઈ પ્રદેશ સંગઠન ના પદા અધિકારી શ્રી ઓની વિશાળ હાજરી માં મહાત્મા ગાંધી ની પ્રિય પ્રાર્થના નું ગાન કરાયું હતું સાબરમતી ગાંધી આશ્રમ થી આ પદયાત્રા પ્રસ્થાન થઈ એક જૂન ના દિવસે દિલ્હી રાજઘાટ પહોંચી જશે તેમ ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું હતું
Recent Comments