fbpx
અમરેલી

લાઠી : રાત્રિનાં સમયે એસ.ટી. બસોને ચાવંડ દરવાજા સુધી શરૂ કરવા માંગ

લાઠી ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ અને મેઘજીભાઈ ડાંગરે અમરેલીનાં ડેપો મેનેજરને પત્ર પાઠવેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, લાઠી આવતી રાત્રી સમયગાળાની બસો જે સાંજે 7 વાગ્‍યાથી સવારે 7 વાગ્‍યા સુધીની ચાવંડ ગેટ પાસે સ્‍ટોપ રાખેલ છે તે મુજબ અમુક બસો આ નિયમ મુજબ બસોને ચાવંડ ગેટ પાસે લાવતા નથી અને ગામના પેસેન્‍જર હેરાન થાય છે. ડ્રાઈવર અને કંડકટરને કહેવા છતાં એ ના પાડે છે અથવા તો ગેરવર્તન કરતા જણાય છે. તો આ સમસ્‍યાનું વહેલા નિરાકરણ કરવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/