fbpx
અમરેલી

અમરેલી  સરસ્વતી વિદ્યામંદિર જેશીગપરા ખાતે વાચન-શિબિર યોજાઇ

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ  પ્રેરિત આઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર, જેશીંગપરા, અમરેલી ખાતે  આર.એસ.એસ.ના જિલ્લા સહ-કાર્યવાહ  દિલીપભાઈ સોલંકીની અઘ્યક્ષતામાં બાળ વાંચન-શિબિર યોજાઈ ગઈ. જેનું ઉદઘાટન જાણીતા વાસ્તુશાસ્ત્રી કવિ રોહિતભાઈ જીવાણીના  હસ્તે કરવામાં આવેલ. વિદ્યાભારતી અમરેલી સંકુલના પ્રમુખ ઇતેશભાઈ મહેતાએ સ્વાગત અને શિબિર નો હેતુ જણાવેલ જ્યારે સમિતિના જિલ્લા-પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી, કવિ રોહિતભાઈ જીવાણીએ તેમજ દિલીપભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ.કાર્યક્રમમાં બાળકોએ વાંચન અને કથન કરેલ. કાર્યક્રમનું સંચાલન પ્રધાનાચાર્યા ક્રિષ્નાબેન કાબરીયાએ કરેલ શિબિરની વ્યવસ્થા આઝાદી કા અમૃત મહોત્સવ સમિતીના  જિલ્લા મંત્રી પ્રવીણભાઈ કથીરીયાએ કરેલ શિબિરમાં દર્શનભાઈ સોની, નેન્સીબેન પોકળ, મનાલીબેન ધાનાણી ખાસ હાજરી આપેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/