અમરેલીથી પ્રસ્થાન થઈ પાલીતાણા જતી ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રશાંત કોરાટના નેતૃત્વની બાઇક રેલી શ્રી ભુરખિયા હનુમાનજીમાં દર્શને
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/FB_IMG_1650120349593-1080x620.jpg)
દામનગર અમરેલી થી પ્રસ્થાન થઈ પાલીતાણા જતી ગુજરાત પ્રદેશ યુવા ભાજપ અગ્રણી પ્રશાંત કોરાટ ના નેતૃત્વ ની ૨૦૦ બુલેટ બાઇક રેલી સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રશાંત કોરાટ નું શ્રી ભુરખિયા હનુમાનજી નું સ્મૃતિ ચિન્હ થી સત્કાર કરતા પ્રમુખ શ્રી દુષયનભાઈ પારેખ મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સહિત ના ટ્રસ્ટી શ્રો એવમ સેવક સમુદાય ક્ષત્રિય અગ્રણી અમરશીભાઇ પરમાર ગોપાલભાઈ વસ્તપરા બટુકભાઈ શિયાણી તાલુકા પંચાયત લાઠી સદસ્ય ચિરાગભાઈ પરમાર શ્રી ભુંરખિયા હનાનજી મંદિર ટ્રસ્ટ કર્મચારી શ્રી એ સહિત ના ઓ દ્વારા આ રેલી નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું હતું આઝાદી ક અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ બાઇક રેલી શ્રી ભુરખીયા હનુમાનજી દર્શને “આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા” માં ગુજરાત પ્રદેશ ભાજપ ના યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણી જગદીશભાઈ નાકરાણી વિનુભાઈ વિસનગરા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી સહિત ૨૦૦ જેટલા બુલેટ સાથે આ બાઇક રેલી એ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શન કર્યા હતા
Recent Comments