દામનગર ના શાખપુર S.B.I ના આસીસ્ટન્ટ કેશિયર એન પી વાળા સેવા નિવૃત થતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં વિદાયમાન સમારોહ યોજાયો
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/04/IMG20220423122612-1140x620.jpg)
દામનગર ના શાખપુર S.B.I ના આસીસ્ટન્ટ કેશિયર એન પી વાળા સેવા નિવૃત થતા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્ય માં વિદાયમાન સમારોહ યોજાયો દામનગર ના રાભડા ના એન પી વાળા શાખપુર એસ બી આઈ માં કેશિયર તરીકે ફરજ બજાવે છે વય મર્યાદા થી સેવા નિવૃત થતા એન પી વાળા ના વિદાયમાન પ્રસંગે પ્રમાણિકતા સૌમ્ય સ્વભાવ ને યાદ કરી આ તકે શબ્દો થી સરાહના કરતા દામનગર S.B.I મેનેજર દેવેન્દ્ર પાટીલ સાહેબ યુનિયન લીડર હિતેશ ખખ્ખર શાખપુર બ્રાન્ચ મેનેજર વીરેન્દ્ર પહાડીયા ડી કે મહેતા અમરેલી એસ બી આઈ લોકર સેકેટરી સરવૈયા ઓસમાનભાઈ દામનગર બાબરા સુરભા બસિયા રાભડા બી કે પરમાર સાહેબ આર ડી સોલંકી ભરતભાઇ ભાલાળા અકિત રાજે બાદલભાઈ ભટ્ટ વિશાલ વાળા હિતેશ ધુરકા સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ બેંક કર્મચારી શ્રી સહિત મિત્રો પરિચિતો ની વિશાળ ઉપસ્થિતિ માં સાકર પડો શ્રીફળ શાલ શિલ્ડ પુષ્પગૂંછ થી સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી
Recent Comments