અમરેલી શહેરમાં આપ પાર્ટી કાર્યકરો લઠ્ઠાકાંડ મુદ્દે અપાયું આવેદન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/07/aap-1140x620.jpg)
અમરેલી શહેરમાં આપ પાર્ટી કાર્યકરો લઠ્ઠાકાંડ મુદ્દે આવેદન આપવામાં આવ્યું હતું. આપના કાર્યકરો દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે અધિક કલેકટર કચેરીએ વંદેમાતરમના નારા લગાવ્યા હતા. આપ એ ભાજપને ડબલ એન્જિનની સરકાર ગણાવી પોસ્ટરો સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
Recent Comments