fbpx
અમરેલી

મન કી બાત કાર્યક્રમમાં અનોખી પહેલી કરતું અમેરલી જિલ્લા ભાજપ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાને અભિનંદન પાઠવ્યા


નાવીન્યસભર કામગીરી અને અનોખી રીતે કાર્યક્રમોના આયોજન કરવા માટે અમેરલી જિલ્લા ભાજપ જાણીતુ છે. અમેરલી જિલ્લા ભાજપે અનેક એવી પહેલો કરી છે જે પ્રદેશ અને રાષ્ટ્રીયસ્તરે અમલી બની છે. દેશભરના લોકો સાથે સંવાદ થઈ શકે અને શ્રેષ્ઠ વિચારોની આપ લે થઈ શકે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ થકી દેશના નાગરિકો સાથે વાત કરે છે.મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતાં આ કાર્યક્રમને દેશભરમાં ભવ્ય પ્રતિસાદ મળે છે અને મળી રહ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લામાં વધુમાં વધુ મન કી બાતના કાર્યક્રમો થાય અને લોકો સહભાગી બને એ માટે આ કાર્યક્રમના ઈન્ચાર્જ તરીકેની જવાબદારી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી શરદભાઈ પંડ્યાને સોંપવામાં આવી.શ્રી શરદભાઈએ શ્રી કૌશિકભાઈના માર્ગદર્શન હેઠળ સાથે મળીને નવત્તર પહેલ કરી. મન કી બાત કાર્યક્રમ શરૂ થાય એ પહેલા ભગવાન સત્યનારાયણની કથાની શરૂઆત કરાવી. આ પહેલને સરસ પ્રસિતાદ મળ્યો. આ પહેલની જાણ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબને થતાં તેમણે કૌશિકભાઈ અને શરદભાઈ પંડ્યાને અભિનંદન પાઠવ્યા. શ્રી કૌશિકભાઈ વેકરિયાની દિલ્હી મુલાકાત વખતે આ પહેલની નોંધ લેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/