fbpx
અમરેલી

પરશોત્તમભાઈ રૂપાલા, અશ્વિનીકુમાર ચૌબે, જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં “ગૌરવ યાત્રા “

વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્ત્વમાં ભારત અને ગુજરાતના વિકાસને નવી ઊંચાઈ મળી છે. અંત્યોદયથી સર્વોદય અને છેવાડાના ગામડા સુધી સુખાકારી પહોંચે એ મંત્ર સાથે કામ કરતું કોઈ સંગઠન હોય તો એ ભાજપ છે.

ગૌરવવંતા ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા થયેલા વિકાસના કામો અને એ કાર્યોથી સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે. એ સિદ્ધિ માટે નગરજનોના આશીર્વાદ લેવા માટે અમરેલી જિલ્લામાં ગૌરવ યાત્રાનું આગમન થયું હતું. રાજુલાના દાતરડી ગામથી લઈને સાવરકુંડલા, લીલીયા, લાઠી, બાબરા, અમરેલી, ચલાલા અને ખાંભા સુધી ગૌરવ યાત્રા નીકળી હતી.

જ્યાં જ્યાં યાત્રાનું આગમન થયું ત્યાં નગરજનોએ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. યાત્રામાં વિવિધ જગ્યાએ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી અશ્વિનીકુમાર ચૌબે, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સભાને સંબોધન કર્યું હતું. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી અશ્વિનીકુમાર ચૌબે, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી ઉદયભાઈ કાનગડ, જિલ્લા પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/