અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્દીરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/IMG-20221101-WA0015-1140x620.jpg)
તા. ૩૧–૧૦–ર૦રર ને સૌપ્રથમ મહીલા વડાપ્રધાન એવા શ્રી ૬ન્ત્સન્દીરા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે અમરેલી જિ૬ત્સિલા કોંગ્રેસ સમિતિ દવારા અમરેલી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય , જુના યાર્ડ ખાતે તેમના ફોટાને ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ તકે જિ૬ત્સિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી, મહામંત્રી શ્રી જનકભાઈ પંડયા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
Recent Comments