fbpx
અમરેલી

સારહિ તપોવન આશ્રમ મંગલ મહોત્સવને આખરી ઓપ આપવા સ્વયંમસેવકોની મિટીંગ મળી

પ્રસિધ્ધ સામાજીક યુવા સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્રારા ઉતરાધર્મા પહોચેલા અસહાય બુઝર્ગોને આધારસ્થંભ બનવાના શુભ સંકલ્પ સાથે આકાર લઈ રહેલ ” સારહિ તપોવન આશ્રમ ” મંગલ મહોત્સવના આગામી તા.૩૧–ડીસેમ્બર અને તા.૧–જાન્યુઆરીના કાર્યક્રમને આખરી ઓપ આપવામા આવી રહયો છે, આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે આંતરગત સ્વયંમસેવકોને જરૂરી માર્ગદર્શન આપવા અગત્યની મીટીંગનું આયોજન કરવામા આવેલ.

જેમા સારહી પરિવારના મોભી મુકેશ સંઘાણી, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા, ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. લોકસંત પૂ.મોરારીબાપુ અને ભાગવાતાચાર્ય પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈશ્રી) સહિત વરિષ્ઠ સંતગણના આશીર્વચનો સાથેના આયોજીત બે દિવસના કાર્યક્રમો જેવા કે ૠષિકુમારો દ્રારા સંપૂર્ણ શાસ્ત્રોકત પ૦૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ, શિલાન્યાસ વિધિ અને સંતોના શુભાષિશ ભકતજનો મેળવી શકે તેમજ કીર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, ઉર્વશીબેન રાદડીયા ના ભાતીગળ લોકડાયરો જનમેદની સરળતાથી માણી શકે તે માટેના આયોજન અંગે ચચા–વિચારણા
કરવામા આવી હતી જેમા સારહી તપોવન આશ્રમના સ્વપ્નદ્રષ્ટા મુકેશ સંઘાણીએ ઉપસ્થિત રહયા હતા સાથોસાથ જનક૬ત્સિયાણના આ કાર્યક્રમમાં સૌને પધારવા આહ્વાન કરેલ તેમ સંસ્થાની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/