fbpx
અમરેલી

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ત્રિવિધ સંગમથી ઉજવાનું આયોજન

શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડલા ખાતે  તા.૬ /૪/૨૦૨૩ને ગુરૂવાર ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ભારતીય અસ્મિતાનો સહુથી પરમ પાવન મંગલકારી દિવસ એટલે શ્રી રામ ભક્ત મહાબલી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સેવા, શ્રદ્ધા અને સાધનાના ત્રિવિધ સંગમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હનુમાનજી મહારાજની મહાઆરતી  સાત કલાકે, મહાપ્રસાદ સાત ત્રીસ  કલાકે સાથે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચાલી રહેલા કાળઝાળ ઉનાળાના દિવસોને ધ્યાને લઇને શહેરી વિસ્તારમાં પક્ષીઓને ઠેર ઠેર પાણીની સવલત ઊભી કરવાનાં આશયથી જીવદયા પ્રેમીઓને માટીના કુંડા વિતરણ તેમજ શહેરી વિસ્તારોમાં ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમજ રાત્રિના હનુમાન ચાલીસાનું આયોજન પણ કરાયેલ છે જેમાં કૌશિકગીરી ગૌસ્વામી હનુમાનજી મહારાજની અલગ અલગ પ્રકારના રાગથી હનુમાન ચાલીસા તથા હનુમાનજી મહારાજની ગાથાઓની ભક્તિ આરાધના ગાઈને એમની કલાનું તેજ પાથરશે આમ આશ્રમના સતીષભાઈ પાંડેની યાદીમાં જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/