દામનગર મોટાપીર ની દરગાહ ના મુંજાવર નાનુશા ફકીર નું દેહવસાન અઢારે આલમે ની હાજરી મોટાપીર ની દરગાહ થી સદગત ની અંતિમયાત્રા યોજાય
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/IMG-20230409-WA0063-1140x620.jpg)
દામનગર શહેર માં મોટા પીર સાહેબ ની દરગાહ ના મૂંઝાવર નાનુશા નું દેહવસાન થતા સદગત ની અંતિમ યાત્રા નીકળી હતી તેમાં દરેક સમાજના હિંદુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા મોટા પીરની દરગાહે થી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી અંદેશો આપતા નાનુંશા એ અનેકો પરિચિતો ને કહ્યું હતું રમજાન માં રહેમત માં પહોંચી જવું છે
ગામ દામનગર સમસ્ત મુસ્લિમ જમાત ના ફકીર અને મોટા પીર ના મુંજવાર નાનુશા જમાલશા ફકીર સરળ સ્વભાવ અને મિતભાષી હતા તેમનું જીવન કવન તેમની અંતિમ યાત્રા માં તાદ્રશ્ય થયું હતું અંતિમ યાત્રા માં માનવ મહેરાણ અઢારે આલમ ભૂમિદાહ સંસ્કાર દફન વિધિ હાજરી આપી હતી પીર ની દરગાહ યે થી રાભડા રોડ કબ્રસ્તાન ને દફન વિધિ દરમ્યાન અનેકો વ્યક્તિ સામાજિક સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પુષ્પાજંલી અર્પિ હતી
Recent Comments