fbpx
અમરેલી

 તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી મતદારયાદી સુધારા કાર્યક્રમ-૨૦૨૩નું આયોજન

 મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ આગામી તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ સુધી યોજાશે.  તા.૧૬ એપ્રિલ, ૨૦૨૩ રવિવાર તથા તા.૨૩ એપ્રિલ,૨૦૨૩ રવિવારના રોજ ખાસ ઝુંબેશ યોજાશે. આ માટે કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તે ઉપરાંત બૂથ લેવલ અધિકારી (BLO)ને અરજી કરી શકાશે. ઓનલાઈન વિગતો ચકાસવા માટે તથા ઓનલાઈન અરજી માટે વોટર હેલ્પલાઈન એપ, www.voterportal.eci.gov.inwww.nvsp.inwww.voters.eci.in પર સુવિધા ઉપલબ્ધ છે. વધુ માહિતી તથા વિગતો માટે હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે. મતદાનયાદીમાં અચૂક નોંધણી કરાવી પોતાના મતદાનનો અધિકાર અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/