fbpx
અમરેલી

એ.આર.ટી.ઓ કચેરી,અમરેલી ખાતે બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

આર.ટી.ઓ કચેરી, અમરેલી ખાતે એજન્ટો, ગેરકાયદેસર ઈસમો અરજદારોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી છેતરપિંડી કરતા હોય છે. આ પરિસ્થિતિઓને ધ્યાને લઈને કચેરીમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું, ફોજદારી કાર્યરીતિ નિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એ.આર.ટી.ઓ કચેરી,અમરેલીમાં બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ હુકમ એ.આર.ટી.ઓ કચેરી,અમરેલીના કેમ્પસમાં, આગામી તા. ૧૭ જુન,૨૦૨૩ સહિતના દિન સુધી અમલી રહેશે. હુકમ ભંગ કરનાર ધ ઇન્ડિયન પીનલ કોડ-૧૮૭૦ની કલમ ૧૮૮ અન્વયે કાર્યવાહી, સજાને પાત્ર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/