fbpx
અમરેલી

વરસાદી પુર થી થયેલ નુકશાની નું સર્વે કરાવી વળતર ચૂકવવા મુખ્યમંત્રી ને રજુઆત કરતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત 

તાજેતર માં અમરેલી ના સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના નદી કાંઠા ના ગામડાઓમાં પડેલ વરસાદ નાં કારણે નદીઓમાં પુર આવવાથી નદી કાંઠા નાં ખેડુંતો ના ખેતરોમાં પુરના પાણી ઘુસી ખેડૂતો ના ખેતરોનું ધોવાણ થઈ જવાથી ખેડુતો દ્વારા કરેલ વાવતેર ને ખુબ મોટા પ્રમાણ માં નુકશાની થવા પામેલ છે જેમાં ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરવાના કારણે વાવેતર નષ્ટ થઈ ગયેલ છે અને ખેડૂતોને ફરી વખત બિયારણ લાવીને વાવેતર કરવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામેલ છે જે અન્વયે સાવરકુંડલા –લીલીયા ના પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રી ને રજૂઆત સાથે  પત્ર પાઠવીને. ખેતીવાડી અધિકારી શ્રી અમરેલી ને સુચના આપવા અને નુકશાની નો તત્કાળ આ ખેતરોના સર્વે કરાવી રીપોર્ટ મંગાવી થયેલ નુકશાન નું વળતર ખેડુતો આપવવા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/