fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા ખાતે ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીના નિધન થતાં તેમની સ્મૃતિમાં નગરપાલિકા સદસ્યો તથા કર્મચારી ગણ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ

સાવરકુંડલા નગરપાલિકા ખાતે સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણીના આકસ્મિક નિધન થતાં તેમની સ્મૃતિમાં નગરપાલિકા સદસ્યો તથા કર્મચારી ગણ દ્વારા પ્રાર્થના સભા યોજાઈ આ  સંદભે સદગતની  કાર્યશૈલી અને સેવા ભાવનાને યાદ કરી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. 

સાવરકુંડલા નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રી જયસુખભાઈ નાકરાણીનું આકસ્મિત અવસાન થતાં તેમની સ્મૃતિમાં સાવરકુંડલા નગરપાલીકા ખાતે સદસ્યશ્રીઓ, પાલિકાના કર્મચારી ગણ દ્વારા પ્રાર્થના સભા રાખવામાં આવી હતી એમ સોહિલ શેખ દ્વારા જણાવાયું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/