fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

આ પ્રસંગે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ પણ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ.આચાર્ય શ્રી લાલજી મહારાજના હસ્તે સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શુભ અવસરે સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી ગ્રામજનોની ખુશીમાં સહભાગી થયા. આ પ્રવેશદ્વારના દાતા શ્રી તુલસીભાઈ ખોડાભાઈ સુહાગિયા સહિત સમગ્ર પરિવારને અભિનંદન પણ પાઠવ્યા.  આ અવસરે ભાજપ અગ્રણી શ્રી અરવિંદભાઈ માંગુકિયા, સાવરકુંડલા યાર્ડના ડિરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ કસવાલા પણ  ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/