fbpx
અમરેલી

સાવરકુંડલામાં સદભાવના ગૃપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આબેહૂબ ચંદ્રયાન  થીમ લોકોએ લાઈવ નિહાળ્યું.

સાવરકુંડલામાં ગણપતિ દાદાની અસીમ કૃપા અને શિવ દરબાર આશ્રમ ના પ.પૂ.શ્રી ઉષામૈયા ના આશીર્વાદથી છેલ્લા ૨૨ વર્ષથી સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા સદ્દભાવના ગૃપ દ્વારા છેલ્લા ૧૧  વર્ષથી ભવ્ય ગણેશ ઉત્સવ ઉજવાય છે જેમાં  છપ્પન ભોગ દર્શન,રક્તદાન કેમ્પ,લખપતી ગણપતિ,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે

જેમાં આજે સૌ પ્રથમ વાર ગણેશ મહોત્સવમાં ચંદ્ર યાન થીમ બનાવવામાં આવેલ જેમાં  અમરેલીના સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા,ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા,અને સાવરકુંડલાના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલસહિત દર્શનાર્થીઓએ આ ચંદ્રયાન થીમ લાઈવ નિહાળ્યું હતું અને આજે આબેહૂબ કાનાતળાવ (શિવ દરબાર આશ્રમ)બનાવવામાં આવશે અને ગણેશ ઉત્સવ દરમિયાન ખીરા હાર્દિકભાઈ નવીનભાઈ ગોરદાદા દ્વારા પૂજા અર્ચના અને આરતી કરાવવામાં આવે છેઆ ગણેશ મહોત્સવને સફળ બનાવવા સદભાવના ગૃપના રાજુભાઈ નાગ્રેચા સહિત તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી એમ યોગેશ ઉનડકટની યાદીમાં જણાવાયું હતું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/