fbpx
અમરેલી

ચક્ષુદાન દાતા સ્વ પ્રાગજીભાઈ બોરીચા પરિવાર નું શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું

દામનગર ચક્ષુદાન દાતા સ્વ પ્રાગજીભાઈ બોરીચા  પરિવાર નું શહેર ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વિશિષ્ટ સન્માનદામનગર શહેર માં સ્વ પ્રાગજીભાઈ જેઠાભાઈ બોરીચા ઉવ ૮૩  નું ગત તા.૧૮/૦૯/૨૩ રોજ દેહાંવસાન થતા સદગત ની ઇચ્છાનુસાર સદગત નું ચક્ષુદાન પુત્ર રત્નો પંકજભાઈ બોરીચા કોશિકભાઈ બોરીચા કેતનભાઈ બોરીચા એ સ્વર્ગીય પિતા ના ચક્ષુ નું દાન કરી સુંદર સદેશ આપ્યો હતો “જીવન પર્યન્ત જગત જોવું હોય તો ચક્ષુદાન કરો” ની હસ્યસ્પર્શી અપીલ કરી હતી સ્વ પ્રગજીભાઈ બોરીચા નિવૃત શિક્ષક આર્ચાય તરીકે પ્રાથમિક શાળા માં સેવા બજાવી હતી દામનગર શહેર ની અનેક વિધ સેવા કરતી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓમાં મુક સેવક તરીકે સેવારત પુત્ર રત્ન કૌશિકભાઈ બોરીચા પંકજભાઈ પ્રાગજીભાઈ બોરીચા કેતનભાઈ પ્રાગજીભાઈ બોરીચા પરિવારે સ્વર્ગીય પિતા પ્રાગજીભાઈ બોરીચા ના ચક્ષુ નું દાન કરતા સમગ્ર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા સમગ્ર બોરીચા પરિવાર નું વિશિષ્ટ સન્માન પત્ર એનાયત કરી ચક્ષુદાતા પરિવાર ની સામાજિક ભાવના ની સરાહના કરી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/