fbpx
અમરેલી

ગુજરાત પાટીદાર સંતો ભક્તો શૂરવીરો અને આયુર્વેદ અજમાવી જુવો બે પુસ્તકો નું લોકસેવા ટ્રસ્ટ દ્વારા વિમોચન

અમદાવાદ લોકસેવા ટ્રસ્ટ નું પ્રકાશન ગુજરાત પાટીદાર સંતો ભક્તો અને સુરવીરો  ૪૪ જેટલા મહાપુરુષો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી કુશળ કલમ મુરબી શ્રી ભીમજીભાઈ નાકરાણી લોકસેવા પ્રકાશન ટ્રસ્ટ નું લોકસેવા અર્થે પ્રકાશન  અજમાવી જુવો ભગવાન ધન્વંતરી આર્યુવેદીક ના આદિપુરુષ ના અનુભવ સિદ્ધ ઉપાયો ધરગથ્થુ ઉપચાર માટે ઉપીયોગી આપણા સિમ ખેતરે શેઢે અને વન વગડા માં પ્રકૃતિ એ મન ભરી ને આપેલ વરદાન ઔષધો ને ઓળખી ઉપીયોગ કરો ના સદેશ સાથે બે પુસ્તકો નું સંપાદક ભીમજીભાઈ નાકરાણી દ્વારા વિમોચન કરાયું હતું પ્રબુદ્ધ વિવેચક સંપાદક નાકરાણી દ્વારા સૌરાષ્ટ્ર ના સંતો ભક્તો અને શૂરવીર ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવાયા છે જાણી અજાણી વાતો સાથે અનેકો મહાપુરુષો ના પરિચય સાથે નું મહેનત માંગી લેતું સંપાદન કર્યું છે સૌરાષ્ટ્ર ના સંતો ભક્તો નું સામાજિક પ્રદાન નો ઉત્તમ દસ્તાવેજ કહી શકાય તેવા બે પુસ્તકો સામાજિક ક્ષેત્રે દીવાદાંડી રૂપ બની રહેશે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/