fbpx
અમરેલી

જગદીશ ત્રિવેદીની સામાજીક નિસ્બત પર ભાવિષા પોપટ પીએચ.ડી. થયા

જગદીશ ત્રિવેદીના જીવન અને સાહિત્યમાં સામાજિક નિસ્બત ઉપર પીએચ.ડી. થયા.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ભાવિષા પોપટને ડોકટરેટની ઉપાધિ આપીજાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના જીવનમાં અને સાહિત્યમાં સામાજીક નિસ્બત ઉપર ગિરગઢડા લોહાણા મહાજનના ઉપપ્રમુખ શ્રી ભરતભાઇ રાવજીભાઇ પોપટ ની પુત્રી અને એડવોકેટ ચિરાગ ઉનડકટ ના પત્ની ભાવિષાબહેન પોપટે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી છે. આ શોધનિબંધ તૈયાર કરવામાં એમને મેંદરડાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્વાન એસોસિએટ પ્રોફેસર ડો. વી.કે.પરમાર પાસેથી મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. સર્જક જગદીશ ત્રિવેદીના જીવનમાં અને સાહિત્યમાં સામાજીક નિસ્બત : એક અધ્યયન શીર્ષકના આ મહાનિબંધ દ્વારા જગદીશ ત્રિવેદીના જીવન અને સાહિત્ય બન્ને ક્ષેત્રમાં એમની સામાજિક નિસ્બત દર્શાવી તેમની સમાજસેવાનો ઉચિત પરિચય આપવામાં આવ્યો છે. જેમાંથી અનેક લોકોને દાનનો મહિમા અને સેવાના શ્રેષ્ઠ માર્ગની પ્રેરણા મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/