fbpx
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવારે ગ્રહણ દરમ્યાન ખગોળ અને શાસ્ત્રોતક વિધિ વિધાન નું ચુસ્ત પાલન કરી સુંદર સદેશ આપ્યો હતો

દામનગર સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવારે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હોવા થી શ્રી ભુરખિયા હનુમાનજી દાદા ના દર્શન બંધ રાખ્યા હતા આસો સુદ પૂનમ તારીખ ૨૮/૨૯/૧૦/૨૩ ગ્રહણ નો વેધ  બપોર ના ૨-૩૧ થી ગ્રહણ નો પ્રશ ૧૧-૩૧-૪૪ સુધી થી ગ્રહણ નું મધ્ય તા૨૯/૧૦/૨૩ સમય૧-૪૪ બાદ ગ્રહણ મોક્ષ ૨૯/૧૦/૨૩ સમય ૩-૫૬- સુધી રહેલ હોય પૂજારી પરિવાર દ્વારા દાદા ના દર્શન બંધ રાખેલ આ ગ્રહણ ભારત એશિયા ઓસ્ટ્રેલિયા પૂર્વ અમેરિકા યુરોપ આફ્રિકા માં દેખાયું હતું શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર દ્વારા ગ્રહણ દરમ્યાન ખગોળ અને શાસ્ત્રોતક વિધિ વિધાન નું ચુસ્ત પાલન કરી સુંદર સદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/